ગોપાલ ચાવડા પાદરા પાદરા ના અભોર ગામના એક પરિવારને વાવાઝોડા મા માતા પુત્રીના મોત મામલે માનવ મ્રુત્યુ સહાય અંતર્ગત આઠ લાખ રૂપિયાની સહાય ચૂકવતા પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો પાદરા મામલતદાર દ્વારા આજે પાદરાના અભોર ગામના એક પરિવારને ₹8 લાખનો ચેક અર્પણ કરતા ગરીબ પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત …
Read More »પાદરા તાલુકાના 244 પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગોપાલ ચાવડા પાદરા ==== પાદરા તાલુકાના 244 પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ માટે માંગ કરવામાં આવી શિક્ષકો દ્વારા અનેક રજુવાતો પણ કરવામાં આવી હતી ત્યારે પાદરા તાલુકાના 244 જેટલા શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર …
Read More »પાદરા ના મુવાલ ગામ ખાતે આવેલ જાનકી વલ્લભ આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો
પાદરા ગોપાલ ચાવડા ===== પાદરા ના મુવાલ ગામ ખાતે આવેલ જાનકી વલ્લભ આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો પાદરાના મુવાલ ગામ ખાતે આવેલી જાનકી વલ્લભ આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઇનામ વિતરણ અને વિદ્યાર્થીઓ સાથે શુભેચ્છા …
Read More »પાદરા તાલુકા કિસાન સંઘ દ્વારા APMC ખાતે ખેડૂત શહીદ દિનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
પાદરા ગોપાલ ચાવડા પાદરા તાલુકા કિસાન સંઘ દ્વારા APMC ખાતે ખેડૂત શહીદ દિનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાદરા એપીએમસી ખાતે પાદરા તાલુકા કિસાન સંઘ દ્વારા કિસાન શહીદ દિન નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ અમિષ પટેલ વડોદરા જિલ્લા મંત્રી ઠાકોરભાઈ વ્યાસ વડોદરા જિલ્લાના પૂર્વ …
Read More »પાદરા અંબાવાળી ની સામે આવેલ શ્રી સમસ્ત રાવળ યોગી સમાજ નું સ્મશાન ના ગેટ પાસે એક 8 થી 9 ફૂટ નો મગર નું રેસ્ક્યું કરી વન વિભાગને સોંપ્યો
ગોપાલ ચાવડા પાદરા ======= પાદરા અંબાવાળી ની સામે આવેલ શ્રી સમસ્ત રાવળ યોગી સમાજ નું સ્મશાન ના ગેટ પાસે એક 8 થી 9 ફૂટ નો મગર નું રેસ્ક્યું કરી વન વિભાગને સોંપ્યો ====== પાદરાના રહેણાક વિસ્તાર નજીક આંબાવાડી સોસાયટી સામે રાવળ યોગી સમાજના સ્મશાન પાશે 8ફૂટનો મગર જોવામાં આવ્યો હતો …
Read More »પાદરા તાલુકાના 14 સેન્ટર ઉપર 1949વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી
પાદરા ગોપાલ ચાવડા ====== એસ એસ સી બોર્ડ ની પરીક્ષાઓ નો આજ થી પ્રારંભ======== ======= પાદરા તાલુકાના 14 સેન્ટર ઉપર 1949વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી =========== દરેક સ્કૂલમાં વાજતે ગાજતે, વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠું કરી વધાવ્યા , ઝેન સ્કૂલ માં વિદ્યાર્થિઓ નું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું ============= પીપી શ્રોફ …
Read More »પાદરા માં એટીએમ કાર્ડ માં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી નોઈડા યુપી ટોળકીના 3 આરોપી પાદરા પોલીસના હાથ મા આવ્યા
પાદરા ગોપાલ ચાવડા ==== પાદરા માં એટીએમ કાર્ડ માં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી નોઈડા યુપી ટોળકીના 3 આરોપી પાદરા પોલીસના હાથ મા આવ્યા એટીએમ માં છેતરપિંડી કરવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને તેની ફરિયાદો નોંધાવા પામતી હોય છે જેવી જ ઘટના પાદરામાં બની હતી જેમાં …
Read More »પાદરા એસટી ડેપો મા બે નવી બસો બે નવા રૂટ સાથે શરૂ થઇ ધારાસભ્યચૈતન્ય સિહ ઝાલા અને સંજય જોશી વિભાગીય નિયામક ના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાઈ
પાદરા, ગોપાલ ચાવડા ========= પાદરા એસટી ડેપો મા બે નવી બસો બે નવા રૂટ સાથે શરૂ થઇ ધારાસભ્યચૈતન્ય સિહ ઝાલા અને સંજય જોશી વિભાગીય નિયામક ના હસ્તે લીલી ઝંડી આપી રવાના કરાઈ =============== ગૂજરાત સરકારે નવી 151બસો ગુજરાતના વિવિઘ ડેપો ને ફાળવી ============ રોજ સવારે 5 , કલાકે અને સાંજે …
Read More »પાદરા , વડોદરા, પાદરા, જંબુસર, પાદરા, બોરસદ રૂટ ઉપર અપૂરતી બસો ને કારણે વિધાર્થીઓ , નોકરિયાતો , રોજ અપ ડાઉન કરતાં તમામ લોકોને હાલાકી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા યે રૂબરૂ બસમાં બેસીને હાલાકી નો અનુભવ કરી સમસ્યાનું નિવારણ માટે બાયધારી આપી
ગોપાલ ચાવડા , પાદરા ______________ પાદરા , વડોદરા, પાદરા, જંબુસર, પાદરા, બોરસદ રૂટ ઉપર અપૂરતી બસો ને કારણે વિધાર્થીઓ , નોકરિયાતો , રોજ અપ ડાઉન કરતાં તમામ લોકોને હાલાકી _________________ અનેક આંદોલનો , ચક્કાજામ છતાં પરિસ્થિતી જેશે થે _________________ વિદ્યાર્થીઓએ પાદરા ધારાસભ્ય ને આપવીતી જણાવતા ધારાસભ્ય જાતે પાદરા થી મહુવડ …
Read More »પાદરામાં જીલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ દવારા ત્રીજો આયુષ મેળો યોજાયો
પાદરા ગોપાલ ચાવડા ___________ પાદરામાં જીલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ દવારા ત્રીજો આયુષ મેળો યોજાયો __________________ ધારાસભ્ય નાં હસ્તે આયુષ મેળો ખુલ્લો મુકાયો ______________ હોમિયોપેથીક, યોગ, આયુર્વેદીક વિજ્ઞાન, પંચ કર્મ, અગ્નીકર્મ , દ્રારા . માહિતી, અને નિદાન, ઉપચાર કરવામાં આવ્યું ______________ પાદરામાં આયુષ વિભાગ, પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં આયુર્વેદિક પ્રત્યે …
Read More »