Breaking News

ગુજરાત

પાદરાના કરખડી ગામે ગુજરાતના ગૃહ મંત્રીહર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ મહા મંત્રી ભાર્ગવ ભટ્ટે ભાજપના કાર્યકર્તાઓ ને વિજય માટે હાકલ કરી

પાદરા, ગોપાલ ચાવડા _________ પાદરાના કરખડી ખાતે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ નાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે કાર્યકર્તાઓ ને વિધાન સભાની ચૂંટણી માં વિજય માટે કામે લાગી જવા હાકલ કરી ______________ કાર્યકર્તાઓને ઉત્સાહ અને જોમ પૂરવામાં આવ્યું ___________ પાદરા વિધાનસભાની ચુંટણીમાં જંગી મત થી જીતવા નરેદ્ર મોદી અને ભૂપેન્દ્ર …

Read More »

કરજણ વિધાનસભા ના દાવેદાર સતીશ નિશાળિયા યે ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો

👉🏻 નામ:- આશિષ ધોબી 👉🏻 હોદ્દો:- તાલુકા રિપોર્ટર 👉🏻 તાલુકો:- શિનોર 👉🏻 વડોદરાનાં કરજણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાજપ કાર્યકરો સાથે ચુંટણીલક્ષી બેઠક મહત્ત્વની બેઠકમાં નારાજ નેતા સતીશ નિશાળિયાને બાકાત રખાયાં બેઠકમાંથી બાકાત રખાતાં નારાજ સતીશ નિશાળિયાની તીખી પ્રતિક્રિયા મને પાર્ટી તરફથી કોઇ જાણ કરાઇ નથી કે કોઇ મેસેજ પણ નથી …

Read More »

પાદરામાં ભાજપ ચૂંટણી કાર્યાલય નો પ્રારંભ

ગોપાલ ચાવડા ________ પાદરામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામા આવ્યું _____________ મોટી સંખ્યામા કાર્યકર્તાએ હાજર રહયા , ભારે સૂત્રોચ્ચાર કરી કાર્યાલય શરુ થયું _____________ પાદરામાં વિધાનસભાની ચૂંટણીમાં ચૈતન્ય સિહ ઝાલાને ભાજપે ટિકિટ આપી છે જેમા જૂના કાર્યકર્તાઓમાં વિષેશ આનંદ છવાયો છે જેમાં ચૂંટણીની પ્રક્રિયાઓ માટે ભાજપ કાર્યાલય …

Read More »

પાદરા માં ભાજપના ચૈતન્યસિંહ ઝાલાને ભાજપે વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વધાવ્યા

ગુજરાતમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપા દ્વારા આજ રોજ  ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં વડોદરા શહેર અને જિલ્લાના ઉમેદવારો નાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરા જિલ્લાના પાદરામાં ભાજપ દ્વારા ચૈતન્ય સિંહ ઝાલાને વિધાન સભાની ટિકિટ આપતા ટેકેદારોમાં અને કાર્યકર્તાઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો અને …

Read More »

પાદરામાં સરદાર પટેલ ની જન્મજયંતી , પ્રતિમા ઊપર ફૂલમાળા અર્પણ કરી સરદાર અમર રહો નારા લગાવ્યા

  ગોપાલ ચાવડા ______________ પાદરા માં સરદાર વલ્લભ ભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે પટેલ સમાજ અને નગર પાલિકા દ્વારા મૂર્તિ ઉપર ફૂલહાર કરવામાં આવ્યા __________________ મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ________________ સાદાઈ થી કાર્યક્રમ યોજાયો __________ પાદરા માં નગર પાલિકા અને પટેલ સમાજ દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર પટેલ ના …

Read More »

પાદરામાં ABVP દ્વાર દિવાળીના તહેવારોમાં સેવા કાર્ય

ગોપાલ ચાવડા _____________ પાદરા ABVP દ્વારા દીપોત્સવ_ ૨૦૨૨, સેવા સ્ટુડન્ટ અંતર્ગત દિવાળીના તહેવાર માં સેવા વસ્તીમાં કપડાં અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું _______________ પાદરા માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં સેવાના ભાવ સાથે પાદરાની સમિતિ દ્વારા રવિવાર કાલી ચૌદસ ના રોજ સેવા વસ્તી ધરાવતા વિવિધ વિસ્તારોમાં કપડાં …

Read More »

પાદરામાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાનભારત કાર્ડ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અર્પણ કરાયા પાદરામાં ઓનલાઇન કાર્યક્રમ નિહાળવા અને નોધની કરાવવા લોકો ઉમટ્યા ૨૦૦કાર્ડ વિતરણ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર આયુષ્યમાન કાર્ડ નું થયેલું લોન્ચિંગ ______&________ પાદરામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ ની નોંધણી અને વિતરણ શરુ કરાયું , મોટી સંખ્યા માં ગ્રામીણ મહિલાઓ અને પુરુષો હાજર રહયા ________________ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા યે વર્ચ્યુઅલ ગુજરાતના લોકોને સંબોધ્યા હતા …

Read More »

પાદરામાં ભાજપ ની ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત

ગોપાલ ચાવડા,પાદરા   પાદરામાં ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું _____________ મોટીસંખ્યામાં લોકો ગૌરવ યાત્રામાં ઉમટ્યાં ______________ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ દ્વાર ચૂંટણીના પ્રચાર નાં મંડાણ થઈ ગયા છે જેના પાદરામાં શનિવારે ગૌરવ યાત્રા રાત્રે ૮કલાકે પીપી શ્રોફ હાઇસ્કૂલ …

Read More »

પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો

      પાદરા, ગોપાલ ચાવડા પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________ પાદરાના અંબાજી મંદિર. અને  રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________ આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો …

Read More »

વડોદરામાં પત્રકારને મુસ્લિમઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ પતાવી દેવાની ધમકી પોલીસ મુક પ્રેક્ષક

ગોપાલ ચાવડા વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ , પોલીસ મુક પ્રેક્ષક =================જાહેરમાં તલવારો ઉછળી સમાચાર બન્યા મીડિયામાં છતાં પોલીસ 151કરીને છોડી મૂકે છે ================= સયાજી સમાચાર ના નીડર પત્રકાર ને પટાવી દેવાની ધમકી , લવ જેહાદ અને PFI ના સમાચાર કેવી રીતે બનાવે છે જોઈએ છે ફાયરિંગ થશે ખુલી ધમકી …

Read More »