રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત પાદરા તાલુકા નો રવિ કૃષિ મહોત્સવ પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.. રવિ કૃષિ મહોત્સવ 2024 પાદરા તાલુકા નો પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમ માં પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત SDM …
Read More »પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા ચાલી રહેલા શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલાઓની સીવણ ક્લાસની પ્રથમ બેચ પૂર્ણ થતા 50 બહેનોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો અને બીજી બેચના બહેનોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા ચાલી રહેલા શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલાઓની સીવણ ક્લાસની પ્રથમ બેચ પૂર્ણ થતા 50 બહેનોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો અને બીજી બેચના બહેનોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો વડોદરા મહિલા પોલિસ સ્ટેશન ના પીઆઇ જીનલ દેસાઈ, લૂપીનના હેડ અલ્પેશ પટેલ , અગ્રણી વેપારી …
Read More »મુખ્ય મંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના ૩૯૦ જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડૂતો ના વિવિધ સાધનો માટે મડવાપત્ર લાભાર્થી ખેડૂતોને સબસીડીની સહાય આવનાર દિવસોમાં ચુકવણી કરાવવામાં આવશે આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા
પાદરા મુખ્ય મંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના ૩૯૦ જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડૂતો ના વિવિધ સાધનો માટે મડવાપત્ર લાભાર્થી ખેડૂતોને સબસીડીની સહાય આવનાર દિવસોમાં ચુકવણી કરાવવામાં આવશે આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત રાજ્યમાં …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.. આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી નીકળશે તથા૧૪ડિસેમ્બરે ગામેઠા ગામે ૧૧ હિન્દુ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામા આવી છે
ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.. આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી …
Read More »સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી
પાદરા સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળ પાદરા થી ઊંઝા પગપાળા સંઘ સતત 25 વર્ષ થી માંઈ ભકતો જતા હોય …
Read More »પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું
પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું પાદરા માં આવેલ ગાયત્રી શકિત પીઠ મંદિર દ્વારા લાભ પાંચમ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે..ભવ્ય અન્નકૂટ યોજાયો હતો દર વર્ષે નવા …
Read More »પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા
પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા પાદરામાં લાભ પાંચમના શુભ દિવસેપાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા એનેક મંદિરોમાં પરંપરાગત અન્નકૂટ ના દર્શન મનોરથ ઉજવાયા હતા જેમાં …
Read More »પાદરા નગર નાગરિક બેન્ક દ્વારા સભાસદો ને મૃત્ય સહાય અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મૃત્યુ પામેલા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતુ
પાદરા નગર નાગરિક બેન્ક દ્વારા સભાસદો ને મૃત્ય સહાય અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મૃત્યુ પામેલા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતુ પાદરા નગર નાગરિક બેંક દ્વારા સભાસદોના હિતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા બેંકના સભાસદોને મૃત્યુ સહાય અંગેની ભલામણ કરવામાં આવી …
Read More »પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાંપટેલ સમાજના સિનિયર સિટીઝન વડીલોનું પણ સાલ અને હાથ લાકડી આપીને સ્વાગત કરવામાં આવ્યું
ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાંપટેલ સમાજના સિનિયર સિટીઝન વડીલોનું પણ સાલ અને હાથ લાકડી આપીને સ્વાગત કરવામાં આવ્યું પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા રવિવારના રોજ મામા પાર્ટી પ્લોટ ખાતે પાદરાના અગ્રણી તબીબી ના અધ્યક્ષ સ્થાને …
Read More »પાદરામાં ગુજરાત સરકાર યોગ બોર્ડ દ્વારા યોગ , કાર્યક્રમ યોજાયો જેમા ગુજરાત યોગ બોર્ડ ના ચેરમેન શિષપાલજી,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પાલિકાના પ્રમુખ, ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ,યોગ શિક્ષકો, કોડીનેટરો, સહીત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ હાજર રહ્યા હતા
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ગુજરાત સરકાર યોગ બોર્ડ દ્વારા યોગ , કાર્યક્રમ યોજાયો જેમા ગુજરાત યોગ બોર્ડ ના ચેરમેન શિષપાલજી,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પાલિકાના પ્રમુખ, ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ,યોગ શિક્ષકો, કોડીનેટરો, સહીત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ હાજર રહ્યા હતા પાદરામાં શુક્રવારે ગુજરાત સરકાર ના યોગ બોર્ડ દ્વારા યોગ પ્રત્યે …
Read More »