Breaking News

વડોદરા ડીસ્ટ્રીક

______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________

ગોપાલ ચાવડા પાદરા ______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી   દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________ અહિંસા પરમો ધર્મ ના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મ …

Read More »

પાદરા એપીએમસી માં આગામી લોકસભા ને ચૂંટણીની આ ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગોપાલ ચાવડા પાદરા પાદરા એપીએમસી માં આગામી લોકસભા ને ચૂંટણીની આ ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું   આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ઝાલા તથા એપીએમસીના સેક્રેટરી અલ્કેસભાઈ પટેલ સહિત કર્મચારીઓ તથા પાદરા સરદાર માર્કેટના મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા આગામી  લોકસભાની સામાન્ય  ચૂંટણી ગણતરીના દિવસોમાં તેનું મતદાન …

Read More »

વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

  ગોપાલ ચાવડા પાદરા વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતે થી શ્રી હનમુંત કુંજ પરમાર્થ આશ્રમ ના શ્રી …

Read More »

પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર. મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે

.   ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ …

Read More »

પાદરા ના આમળા ગામ ના ખેડૂતોએ આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરીને, બેનરો મારી સુત્રોચાર સાથે વિરોધ કર્યો, ગામ 52 ખેડૂતો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ રોષ સાથે વિરોધ કર્યો.

) ગોપાલ ચાવડા પાદરા પાદરા ના આમળા ગામ ના ખેડૂતોએ આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરીને, બેનરો મારી સુત્રોચાર સાથે વિરોધ કર્યો, ગામ 52 ખેડૂતો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ રોષ સાથે વિરોધ કર્યો. દીલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોર માં સંપાદિત જમીન …

Read More »

પાદરા ના સોખડા ખુર્દ કેનાલ પાસે થયેલી હત્યા માં સંડોવાયેલ હત્યારાઓ ની પાદરા પોલીસે કરી ધરપકડ, એક મહિલા સહિત મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેના સાગરીતો ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..

  ગોપાલ ચાવડા પાદરા પાદરા ના સોખડા ખુર્દ કેનાલ પાસે થયેલી હત્યા માં સંડોવાયેલ હત્યારાઓ ની પાદરા પોલીસે કરી ધરપકડ, એક મહિલા સહિત મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેના સાગરીતો ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..   પાદરા નગર ના સોખડા ખુર્દ રોડ પાસે આવેલ કેનાલ નજીક માત્ર …

Read More »

પાદરા તાલુકા ના ચોકારી ગામ ના સામાન્ય પરિવારનો બાળક તુષારસિંહ પઢીયાર ઉંમર 6 વર્ષ થેલેસિમિયા ના ગંભીર બીમારી થી પીડાઇ રહ્યો છે , જેનો સારવાર નો ખર્ચ લાખો રૂપિયા માં થાય છે ______ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા થેલેસિમિયાપીડિત તુષાર રાજેન્દ્ર પઢિયાર ના ધરે પહોંચીને સરકારની સંપુર્ણ મદદ સાથે પોતે પણ બાળક ની સંપુર્ણ મદદ ની હૈયાધારણા આપી હતી અને અગાઉ પણ સરકારની યોજના સંદર્ભ કાર્ડ કાઢી ને મદદ કરેલ છે

      ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકા ના ચોકારી ગામ ના સામાન્ય પરિવારનો બાળક તુષારસિંહ પઢીયાર ઉંમર 6 વર્ષ થેલેસિમિયા ના ગંભીર બીમારી થી પીડાઇ રહ્યો છે , જેનો સારવાર નો ખર્ચ લાખો રૂપિયા માં થાય છે ______ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા થેલેસિમિયાપીડિત તુષાર રાજેન્દ્ર પઢિયાર ના ધરે …

Read More »

પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ માં જાનકી વલ્લભ આર્ટસ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

  ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ માં જાનકી વલ્લભ આર્ટસ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો _________ આ કાર્યક્રમ કોલેજના પ્રમુખ રમેશભાઈ અંબાલાલ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કોલેજના પ્રિન્સિપાલ ઇન્દિરાબેન વાળાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું …

Read More »

પાદરામાં સિનિયર સિટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા _____ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે

  ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સીટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫ માં દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા   મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે _____ પાદરામાં ૧૬મી …

Read More »

પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે પોથીજીની યાત્રા પાદરા ચોકસી મહાજન મંડળ ના પ્રમુખ …

Read More »