ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ત્રણ મહિના પહેલા બનેલ કોમી બનાવમાં જાતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉચ્ચારણ કરી હિન્દુ યુવાનો પર લઘુમતીના ટોળાએ કરેલા હુમલાનો મુખ્ય સૂત્રધાર સલમાન ઉર્ફે બુચિયો હાઇકોર્ટમાં આગોતરા જામીન ન મળતા પોલીસ સ્ટેશન માં સરેન્ડર કરતાં પોલીસે કરેલી ધરપકડ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ૭દિવસના આપેલા રિમાન્ડ …
Read More »પાદરામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજીસ્ટર કેમ્પ નું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજીસ્ટર કેમ્પ નું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું પાદરામાં મંગળવારના રોજ પ્રમુખસ્વામી હોલમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ દ્વારા ઝાલા દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાયનો રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા …
Read More »બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા
ગોપાલ ચાવડા પાદરા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટયભૂમિ પાદરાના ચાણસદ ખાતે યોજાયેલ તબીબી આધ્યાત્મિક પરિષદ માં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા ખાતે …
Read More »પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘ નો પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે
પાદરા ગોપાલ ચાવડા પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘનું પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે પાદરા …
Read More »પાદરામાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં કોંગ્રેસ નેતા અર્જુન સિંહ પઢીયાર ભાજપની ચૂંટણી રણનીતિ ની વાહ વાહી કરતો વિડીયો વાયરલ
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં કોંગ્રેસ નેતા અર્જુન સિંહ પઢીયાર ભાજપની ચૂંટણી રણનીતિ ની વાહ વાહી કરતો વિડીયો વાયરલ ભાજપ અગાઉથી તૈયારીઓ કરે છે તે માટે તેની જીત થાય છે જ્યારે કોંગ્રેસ વાળા ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ કાઢી ને ધોઈને પહેરે છે 58 મહિના ખેસ …
Read More »પાદરામાં યોજાયેલ લોક અદાલત ,કુલ ૨૮૨૩ કેસ મુકાયા હતાં જેમાં ૧૧૦૯ કેસ નો નિકાલ થયો _______ આ લોક અદાલતમાં બે કરોડ ૨૪લાખ ૩૩હજાર ૩૩૧ રિકવરી થયાં
ગોપાલ ચાવડા પાદરા _______ પાદરામાં યોજાયેલ લોક અદાલત ,કુલ ૨૮૨૩ કેસ મુકાયા હતાં જેમાં ૧૧૦૯ કેસ નો નિકાલ થયો _______ આ લોક અદાલતમાં બે કરોડ ૨૪લાખ ૩૩હજાર ૩૩૧ રિકવરી થયાં ___________ પાદરામાં નેશનલ લોકો અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જે પાદરા સિવિલ કોર્ટ ખાતે થયું હતું જેમાં કુલ 2823 …
Read More »પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા
*ગોપાલ ચાવડા પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના તારીખ પ્રમાણે આજ રોજ ૭ ડીસેમ્બર ગુરૂ વારે ૧૦૨મા પ્રાગટ્ય દિવસે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો
ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો _____________ અયોધ્યાથી કેન્દ્ર દ્વારા પ્રાંતને અને જિલ્લા કેન્દ્રોને અર્પણ કરાયા હતા જ્યાં રવિવારના રોજ પાદરા ગાયત્રી મંદિર ખાતે ૮ તાલૂકના કળશો નું …
Read More »પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો
પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે મંગળવારે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અટલાદરા સ્વામિનારાયણ સંસ્થાના સંતોના હસ્તે કળશ પૂજન પ્રાણ પ્રતિષ્ઠા સહીત કુડ પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વહાણવટી સિકોતર પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર …
Read More »પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ ________________ હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે _______________ વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર મિત્ર મંડળ દ્વાર ઉદ્ઘાટન કરાયું _______________ સીસીટીવી નું લોકાર્પણ અમોલી ઓર્ગેનિક દ્વારા કરાયું
પાદરા ગોપાલ ચાવડ ____________ પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ ________________ હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે _______________ વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર …
Read More »