ગોપાલ ચાવડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મદિવસ પાદરા અફિણવાળાનો ખાચો , ચોકસી વેપારી મંડળ દ્વારા રક્ત દાન શિબીર યોજાયો ============ મોટી સંખ્યામા રક્ત દાતાઓએ રકતદાન કર્યુ ============== દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મદિવસ 17સપ્ટેમ્બર દેશ ભરમા વિવિઘ કાર્યક્રમો પ્રજા દ્વારા યોજાઈ રહ્યા છે જેમાં પાદરામાં અફીણ વાળાનો ખાચો અને …
Read More »પાદરા તાલુકા પંચાયત ની આગામી અઢી વર્ષ ની ટર્મ માટે ની મીટીંગ યોજાઇ હતી જેમા પ્રમુખ તરીકે ભાજપના હંસાબેન વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતાજ્યારે ઉપપ્રમુખ તરીકે લોમેશ્પંડ્યા વિજેતા જાહેર થયા હતા
પાદરા ગોપાલ ચાવડા _________ પાદરા તાલુકા પંચાયત ની આગામી અઢી વર્ષ ની ટર્મ માટે ની મીટીંગ યોજાઇ હતી જેમા પ્રમુખ તરીકે ભાજપના હંસાબેન વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે ઉપપ્રમુખ માટે બે ફોર્મ ભરાયા હતા જેમાં કૉંગ્રેસ નાં હાર્દિક પટેલ અને ભાજપના લોમેશભાઈ પંડ્યા ને મેન્ડેટ મળતા તેવોએ ફોર્મ …
Read More »પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં કાર્યાલય નું ઉદઘાટન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નાં હસ્તે કરવામાં આવ્યું મોટી સંખ્યામા કાર્યકર્તાએ ઉપસ્થિતિ રહયાં દીનુમામાં સહિત બળવાખોર કાર્યકરોને પાછા લેવાયા
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજાયો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ વિશેષ હાજર રહી ઉદ્ઘાટન કર્યુ પાદરામાં ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલાના કાર્યાલયનો થયેલો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા …
Read More »જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે, પાદરા, જંબુસર રોડ ની હદમાં ચાર મહીના પહેલાં થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લીધા ========== ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાશે થી 3, 45000ફૂલ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો
ગોપાલ ચાવડા પાદરા જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે, પાદરા, જંબુસર રોડ ની હદમાં ચાર મહીના પહેલાં થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લીધા ========== ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાશે થી 3, 45000ફૂલ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો ============= ત્રણેવ આરોપીઓ પાદરા તાલુકાનાં વતની અને અનેક ગુનાઓમાં રીઢા અને ફરાર હતાં , જેલ ભેગા …
Read More »પાદરા જંબુસર હાઇવે ને રાજ્ય સરકાર દ્વારા રૂ.193 કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી હાઇવે ને ફોરલેન નહિ બનાવતા, પાદરા તાલુકા કોંગ્રેસ દ્વારા આંદોલન
ગોપાલ ચાવડા પાદરા , પાદરા જંબુસર હાઇવે ને રાજ્ય સરકાર દ્વારા રૂ.193 કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી હાઇવે ને ફોરલેન નહિ બનાવતા, પાદરા તાલુકા ની જનતા માં નારાજગી વ્યાપી છે ત્યારે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા ગત 1લી ઓગસ્ટ ના રોજ રાજ્ય …
Read More »પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો ___ શ્રાવણ પૂર્ણિમા નાં પવિત્ર દિવશે યુગો થી હિન્દુઓ જેમાં યગ્નોપવિત સંસ્કાર મેળવ્યા પછી દ્વીજ થાય છે પાદરામાં બ્રાહ્મણ સમાજ ના સભ્યો દર વર્ષે અચલેસ્વર મહાદેવ વાડીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત ધારણ નો કાર્યક્ર્મ યોજાયો …
Read More »પાદરાની આમળા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત યોજાયું પાદરા તાલુકમાં 14 પ્રાથમિક શાળા મા કરોડો રૂપિયાના ખર્ચે નવીન ઓરડા બનાવવામાં આવશે
ગોપાલ ચાવડા પાદરા પાદરાની આમળા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત યોજાયું પાદરા તાલુકમાં 14 પ્રાથમિક શાળા મા કરોડો રૂપિયાના ખર્ચે નવીન ઓરડા બનાવવામાં આવશે પાદરા તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શાળા ના નવીન ઓરડાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત 14 જેટલી …
Read More »ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન
ગોપાલ ચાવડા પાદરા ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન* વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજરોજ શ્રાવણ સુદ દશમ ના રોજ સાત વર્ષ પહેલાં જીવનલીલા સંકેલી હતી તે દિવસે સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી ની ઉપસ્થિતિ માં નારાયણ સરોવર ચાણસદ …
Read More »વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા માં આવેલી જેન સ્કૂલમાં ઇન્વેસ્ટીચર સંભારંભ યોજાયો
ગોપાળ ચાવડા પાદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા માં આવેલી જેન સ્કૂલમાં ઇન્વેસ્ટીચર સંભારંભ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા ની જેન સ્કૂલખાતે ઇન્વેસ્ટિચર સમરોહ યોજાયો હતો ઇન્વેસ્ટિચર સમારોહ એ સ્કૂલમાંટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યાં શાળા તેના નેતૃત્વતા ધરાવતા વિદ્યાર્થીયોને ચોક્કસ ભૂમિકાઓ …
Read More »પાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા
પાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા પાદરામાં ઝંડા બજારમાં આવેલ પ્રાચીન અચલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિના નો સોમવાર હોય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગર શેઠ પી.પી શ્રોફ પેઢીના મુકેશભાઈ ઠક્કરના મનોરથ …
Read More »