પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ, શેરી ગરબા ઠેર ઠેર ગવાઈ રહ્યાં છે મોટા પાર્ટી પ્લોટો માં પાખી હાજરી _______________________ પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ થયો છે જેમાં હવે ઠેઠેર શેરી ગરબા ની પરંપરા પાછી આવી છે જેમાં અનેક ફળિયા, સોસાયટીમાં, આયોજનો કરીને ગરબા ગવાઇ રહ્યાં છે …
Read More »પાદરા પંથકમાં માઈ મંદિરોમાં શ્રધ્ધા ભક્તિ સાથે નવરાત્રિ નો પ્રારંભ
ગોપાલ ચાવડા પાદરા પંથકમાં શ્રદ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં નવરાત્રીનો પ્રારંભ _________________________________________ પાદરા શહેર તાલુકામાં શારદીય નવરાત્રિ નો શ્રધ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં પ્રારંભ થયો છે મંદિરોને સુંદર રોશની કરવામા આવી છે મંદિરોને સુશોભન કરવામા આવ્યું છે મુખ્ય કાર્યક્રમ તુળજા ભવાની મંદિર રનું ખાતે પ્રથમ દિવસે ઘટસ્થાપન કરીને પૂજા …
Read More »વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિન નિમિતે પાદરા માં ભાજપ ડોકટર સેલ અને ભાજપ મહિલા મોરચા દ્વારા પાદરાની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ માં કન્યાઓનું હિમોગ્લોબીન ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો
ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ડોકટર સેલ પાદરાના સંયુક્ત ઉપક્રમે સ્કૂલોમાં કન્યાઓના હિમોગ્લોબીન નિદાન શિબિર યોજાયો ============== વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા દેશ ભરમાં સેવા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલમાં ભણતી 13થી 20વર્ષ નું કન્યાઓ ના હિમોગ્લોબીન નિદાન કાર્યક્રમ નું …
Read More »પાદરા ભાજપ મહિલા મોરચા અને ડોકટર સેલ દ્વારા સ્કૂલોમાં કન્યાઓના હિમોગ્લોબીન નિદાન કેમ્પ યોજાયા હિમોગ્લોબીન
પાદરા ગોપાલ ચાવડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે પાદરા તાલુકા ભાજપ મહિલા મોર્ચા અને ડોકટર શેલ દ્વારા સ્કૂલો માં હિમોગ્લોબીન નિદાન કેમ્પ યોજાયા ================== પાદરાની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ , મોભા વાકળ હાઇસ્કૂલ માં કેમ્પ યોજાયા ============= વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ મિત્ર ભાજપ દ્વારા સેવા પખવાડિયા નુ આયોજન કરવાનું …
Read More »વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને પાદરા ભાજપ દ્વાર રકતદાન શિબિર યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 17સપ્ટેમ્બર ના રોજ તેમનો 72મો જન્મદિવસ પાદરા ભાજપ દ્વારા રકતદાન કરીને ઉજવ્યો હતો દેશ નું નામ સમગ્ર દુનિયામાં ગુંજતું કરનાર અને આગવી ઓળખ આપનાર દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્શ માં પ્રવેશ કરતા પાદરા ભાજપે રકતદાન કરી સેવા કાર્ય કર્યુ હતુ આ કાર્યકમ પાદરા …
Read More »પાદરા તાલુકાની જલાલપુરા ઉ. બુ શાળામાં રમતોત્સવ યોજાયો
ગોપાલ ચાવડા, પાદરા , વડોદરા ================= નેશનલ ગેમ્સ ના આયોજન પૂર્વે લોકો માં રમતોત્સવ વિશે જાગૃતિ ફેલાય અને ખેલ દિલી ની ભાવના જાગે તે હેતુ થી ગ્રામ સ્વરાજ (ઉ.બુ) વિદ્યાલય જલાલપુરા માં રમતોત્સવ નું આયોજન કરાયું. ================== વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા અને પાદરા તાલુકા ની એક માત્ર n …
Read More »વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિતે પાદરા અફીણવાળા નો ખાંચો ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતિય તેરાપંથ યુવક પરિષદ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબર યોજ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પાદરામાં અફીણ વાળાનો ખાચો વેપારી મંડળ ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિસદ ના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ જેમા મોટી સંખ્યામાં યુવાન વેપારીઓએ રકતદાન કર્યુ હતું વડોદરાની ઇન્દુ વોલ્યન્ટરી બ્લડબેંક નાં સહયોગ થી પાદરા જૈન દિગંબર વાડીમાં 17 સપ્ટેમ્બર નાં રોજ …
Read More »નર્મદા ડેમમાં થી પાણી છોડતા શિનોર ના નીચાણ વાળા વિસ્તારો એલર્ટ ઉપર , મગર અને ભેશ સાથે ફરતા લોકોમાંકુતૂહલ
વડોદરા શિનોર આશિષ ધોબી ——- શિનોર તાલુકા માં નર્મદા નદી બે કાંઠે થતાં મગરો ની લટાર જોવા મળી ——– શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ચોમાસાની ચાલુ સીઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થતાં શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કરાયાં હતાં.જ્યારે નદીના મગરો નદી …
Read More »પાદરા તાલુકાના ઠિકરિયા ની પ્રાથમિક શાળા ની શિક્ષિકા સ્મિતા રાણા ને વડોદરા જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનોએવોર્ડ
વડોદરા જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાદરા તાલુકાના ઠિકરિયા મઠ ના શિક્ષિકાશ્રીમતી સ્મિતા બેન રાણા ની પસંદગી કરાઈ ========== પોતાની ફલશ્રુતી પોતાના સિવાય તમામને અર્પણ કરી =============== વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ. વડોદરા ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો …
Read More »પાદરામાં અંગારિકા ચોથે ગણેશ યાગ યોજાયો
પાદરા ,ગોપાલ ચાવડા પાદરામાં મંગળવારે અંગારીકા ચોથ હોય ઝંડા બજાર માં આવેલ રિદ્ધિ સિદ્ધિ જમણી સૂંઢ નાં ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરે વહેલી સવાર થીજ ભક્તો ગણપતિ દાદાની દર્શન માટે ઉમટ્યા હતા અને બપોરે ગણેશ હોમાત્મક યાગ યોજાયો હતો જેમા શ્રી રંગ પાવડિયો મંદિર નાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી રાજુ જોશી, ભરત …
Read More »