Breaking News

પાદરા તાલુકા

પાદરા ના વડુ ગામ માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગામ ના SBI બેંક પાસે આવેલ મંદિર ની બાજુમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ SPG ના લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હત

  પાદરા ના વડુ ગામ માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગામ ના SBI બેંક પાસે આવેલ મંદિર ની બાજુમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ SPG ના લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હત પાદરા ના વડુ ગામ માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વડુ ગામ માં …

Read More »

પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _

  _ગોપાલ ચાવડા_ પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _____________ કળિયુગના સાક્ષાત ભગવાન હનુમાનજી નો પ્રાગટય દિન ચૈત્રી પૂનમ હોય સમગ્ર દેશ ભરના હનુમાન મંદિર માં ધામ ધૂમ, અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે …

Read More »

______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________

ગોપાલ ચાવડા પાદરા ______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી   દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________ અહિંસા પરમો ધર્મ ના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મ …

Read More »

પાદરા એપીએમસી માં આગામી લોકસભા ને ચૂંટણીની આ ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગોપાલ ચાવડા પાદરા પાદરા એપીએમસી માં આગામી લોકસભા ને ચૂંટણીની આ ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું   આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ઝાલા તથા એપીએમસીના સેક્રેટરી અલ્કેસભાઈ પટેલ સહિત કર્મચારીઓ તથા પાદરા સરદાર માર્કેટના મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા આગામી  લોકસભાની સામાન્ય  ચૂંટણી ગણતરીના દિવસોમાં તેનું મતદાન …

Read More »

વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

  ગોપાલ ચાવડા પાદરા વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતે થી શ્રી હનમુંત કુંજ પરમાર્થ આશ્રમ ના શ્રી …

Read More »

પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર. મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે

.   ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ …

Read More »

પાદરા ના આમળા ગામ ના ખેડૂતોએ આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરીને, બેનરો મારી સુત્રોચાર સાથે વિરોધ કર્યો, ગામ 52 ખેડૂતો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ રોષ સાથે વિરોધ કર્યો.

) ગોપાલ ચાવડા પાદરા પાદરા ના આમળા ગામ ના ખેડૂતોએ આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરીને, બેનરો મારી સુત્રોચાર સાથે વિરોધ કર્યો, ગામ 52 ખેડૂતો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ રોષ સાથે વિરોધ કર્યો. દીલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોર માં સંપાદિત જમીન …

Read More »

પાદરા ના સોખડા ખુર્દ કેનાલ પાસે થયેલી હત્યા માં સંડોવાયેલ હત્યારાઓ ની પાદરા પોલીસે કરી ધરપકડ, એક મહિલા સહિત મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેના સાગરીતો ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..

  ગોપાલ ચાવડા પાદરા પાદરા ના સોખડા ખુર્દ કેનાલ પાસે થયેલી હત્યા માં સંડોવાયેલ હત્યારાઓ ની પાદરા પોલીસે કરી ધરપકડ, એક મહિલા સહિત મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેના સાગરીતો ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..   પાદરા નગર ના સોખડા ખુર્દ રોડ પાસે આવેલ કેનાલ નજીક માત્ર …

Read More »

પાદરા તાલુકા ના ચોકારી ગામ ના સામાન્ય પરિવારનો બાળક તુષારસિંહ પઢીયાર ઉંમર 6 વર્ષ થેલેસિમિયા ના ગંભીર બીમારી થી પીડાઇ રહ્યો છે , જેનો સારવાર નો ખર્ચ લાખો રૂપિયા માં થાય છે ______ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા થેલેસિમિયાપીડિત તુષાર રાજેન્દ્ર પઢિયાર ના ધરે પહોંચીને સરકારની સંપુર્ણ મદદ સાથે પોતે પણ બાળક ની સંપુર્ણ મદદ ની હૈયાધારણા આપી હતી અને અગાઉ પણ સરકારની યોજના સંદર્ભ કાર્ડ કાઢી ને મદદ કરેલ છે

      ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકા ના ચોકારી ગામ ના સામાન્ય પરિવારનો બાળક તુષારસિંહ પઢીયાર ઉંમર 6 વર્ષ થેલેસિમિયા ના ગંભીર બીમારી થી પીડાઇ રહ્યો છે , જેનો સારવાર નો ખર્ચ લાખો રૂપિયા માં થાય છે ______ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા થેલેસિમિયાપીડિત તુષાર રાજેન્દ્ર પઢિયાર ના ધરે …

Read More »

પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ માં જાનકી વલ્લભ આર્ટસ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

  ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ માં જાનકી વલ્લભ આર્ટસ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો _________ આ કાર્યક્રમ કોલેજના પ્રમુખ રમેશભાઈ અંબાલાલ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કોલેજના પ્રિન્સિપાલ ઇન્દિરાબેન વાળાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું …

Read More »