ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.. આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી …
Read More »સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી
પાદરા સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળ પાદરા થી ઊંઝા પગપાળા સંઘ સતત 25 વર્ષ થી માંઈ ભકતો જતા હોય …
Read More »પાદરા એસ. ટી. ડેપો ની સામે આવેલ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ. સાથે પાદરા નગર ના જલારામ બાપા ના મંદિરો તથા ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ભવ્ય કાર્યક્ર્મ ઉજવાયા
પાદરા એસ. ટી. ડેપો ની સામે આવેલ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ. સાથે પાદરા નગર ના જલારામ બાપા ના મંદિરો તથા ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ભવ્ય કાર્યક્ર્મ ઉજવાયા દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ.. સેવાના સમર્પિત એવા વીરપુર વાળા જલારામ બાપાની જન્મ …
Read More »પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું
પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું પાદરા માં આવેલ ગાયત્રી શકિત પીઠ મંદિર દ્વારા લાભ પાંચમ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે..ભવ્ય અન્નકૂટ યોજાયો હતો દર વર્ષે નવા …
Read More »પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા
પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા પાદરામાં લાભ પાંચમના શુભ દિવસેપાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા એનેક મંદિરોમાં પરંપરાગત અન્નકૂટ ના દર્શન મનોરથ ઉજવાયા હતા જેમાં …
Read More »રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયોપાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે
પાદરા ગોપાલ ચાવડા રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયો === પાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય …
Read More »પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ =========== યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ
ગોપાલ ચાવડા પાદરા પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ =========== યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ ======= પાદરમાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત શ્રીરામ કુમાર …
Read More »પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ ________________ ૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ _________ પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશજી છે
ગોપાલ ચાવડા પાદરા પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ ________________ ૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ _________ પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશ જી છે આ મંદિર બ્રાહ્મણ પંચ ટ્રસ્ટ સંચાલન કરે છે સમગ્ર નગર ને આસ્થાનું કેન્દ્ર છે …
Read More »પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _
_ગોપાલ ચાવડા_ પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _____________ કળિયુગના સાક્ષાત ભગવાન હનુમાનજી નો પ્રાગટય દિન ચૈત્રી પૂનમ હોય સમગ્ર દેશ ભરના હનુમાન મંદિર માં ધામ ધૂમ, અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે …
Read More »______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________
ગોપાલ ચાવડા પાદરા ______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________ અહિંસા પરમો ધર્મ ના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મ …
Read More »