ગોપાલ ચાવડા પાદરા વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતે થી શ્રી હનમુંત કુંજ પરમાર્થ આશ્રમ ના શ્રી …
Read More »પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર. મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે
. ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ …
Read More »પાદરામાં સિનિયર સિટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા _____ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સીટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫ માં દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે _____ પાદરામાં ૧૬મી …
Read More »પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે પોથીજીની યાત્રા પાદરા ચોકસી મહાજન મંડળ ના પ્રમુખ …
Read More »વર્તમાન ના વર્ધમાન એક મહાન, દેશભક્ત અને હિન્દુરાષ્ટ્ર સંવેદનાના પ્રખર વક્તા એવા સંત શિરોમણી *આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ* ની સમતાપૂર્વક સંલેખના સમાધી પર *વિનયાંજલી સભા* યોજવામા આવી હતી..
વર્તમાન ના વર્ધમાન એક મહાન, દેશભક્ત અને હિન્દુરાષ્ટ્ર સંવેદનાના પ્રખર વક્તા એવા સંત શિરોમણી *આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ* ની સમતાપૂર્વક સંલેખના સમાધી પર *વિનયાંજલી સભા* યોજવામા આવી હતી.. . આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજે ગત્ તારીખ 18 મી ફેબ્રુઆરી ના રોજ છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થ ના ડુંગરગઢ ખાતે સમાધી …
Read More »પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમ નો ફોટો તથા નિમંત્રણ પત્રિકા અભિયાન પ્રારંભ થયો ======== 1થી 15તારીખ સુધીમાં તાલુકાના 100ગામો અને નગરનાં 7વૉર્ડ માં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરનાં ફૉટા નિમંત્રણ પત્રિકા પહોંચશે ======= પાદરા નગરમાં ૮૦૦થી વધુ બહેનો ગલી ગલી માં જઈને અક્ષત અર્પણ કરી નિમંત્રણ આપી રહયાં છે નગર અને તાલુકા સહિત ૧૦૦૦ કાર્યકર્તાઓ નિમંત્રણ અભિયાનના રામ કાજમાં લાગ્યા છે
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમ નો ફોટો તથા નિમંત્રણ પત્રિકા અભિયાન પ્રારંભ થયો ======== 1થી 15તારીખ સુધીમાં તાલુકાના 100ગામો અને નગરનાં 7વૉર્ડ માં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરનાં ફૉટા નિમંત્રણ પત્રિકા પહોંચશે ======= પાદરા નગરમાં …
Read More »બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા
ગોપાલ ચાવડા પાદરા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટયભૂમિ પાદરાના ચાણસદ ખાતે યોજાયેલ તબીબી આધ્યાત્મિક પરિષદ માં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા ખાતે …
Read More »પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘ નો પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે
પાદરા ગોપાલ ચાવડા પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘનું પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે પાદરા …
Read More »પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા
*ગોપાલ ચાવડા પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના તારીખ પ્રમાણે આજ રોજ ૭ ડીસેમ્બર ગુરૂ વારે ૧૦૨મા પ્રાગટ્ય દિવસે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો
ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો _____________ અયોધ્યાથી કેન્દ્ર દ્વારા પ્રાંતને અને જિલ્લા કેન્દ્રોને અર્પણ કરાયા હતા જ્યાં રવિવારના રોજ પાદરા ગાયત્રી મંદિર ખાતે ૮ તાલૂકના કળશો નું …
Read More »