Breaking News

રાષ્ટ્ર હિન્દુ સંસ્કૃતિ

પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો

પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે મંગળવારે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અટલાદરા સ્વામિનારાયણ સંસ્થાના સંતોના હસ્તે કળશ પૂજન પ્રાણ પ્રતિષ્ઠા સહીત કુડ પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વહાણવટી સિકોતર પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર …

Read More »

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ ________________ હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે _______________ વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર મિત્ર મંડળ દ્વાર ઉદ્ઘાટન કરાયું _______________ સીસીટીવી નું લોકાર્પણ અમોલી ઓર્ગેનિક દ્વારા કરાયું

પાદરા ગોપાલ ચાવડ ____________ પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ ________________ હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે _______________ વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર …

Read More »

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું અયોધ્યા માં ભગવાન રામ લલ્લા નાં ભવ્ય, દિવ્ય, વિરાટ મંદિરનાં નિર્માણનું કાર્ય વેગવંતું ચાલી રહ્યું છે આ ભવ્ય દિવ્ય નીજ મંદિરમાં …

Read More »

પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ

પાદરા ગોપાલ ચાવડા   પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ ______& પાદરાના ગોવિંદ પૂરા, કંટ્યારા , લકુલેશ સોસાયટી, કૂરાલ , મોભા, સહિત ગામો અને વિસ્તારમાં જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ____________ પાદરાના ગોવિંદ પૂરા, ખત્રી મહારાજ મંદિર, જલારામ બાપાના મંદિરમાં …

Read More »

પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં ________ વૈષ્ણવો, હરિ ભકતો હજારોની સંખ્યામા દર્શન માટે ઉમટ્યા હતા _____ પાદરામાં દિવાળી નૂતન વર્ષ બાદ લાભ પાંચમે મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમાં વૈષ્ણવ બેઠક નવાપુરા ખાતે …

Read More »

પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં

  પાદરા ગોપાલ ચાવડા માતૃ રક્ષા નાં સહુ દર્શકો ને નૂતન વર્ષાભિનંદન આજના મુખ્ય સમાચાર પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં પાદરામાં વિક્રમ સંવત ૨૦૮૦નાં પ્રારંભે કારતક સુદ પડવા ના દિવસે મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયાં હતાં …

Read More »

પાદરાના મુજપુર મહિસાગર નદીને નવરાત્રીની આઠમ મે ચુંદડી ઓઢાડવા નો મનોરથ યોજાયો

  ગોપાલ ચાવડા પાદરા પાદરાના મુજપુર મહિસાગર નદીને નવરાત્રીની આઠમ મે ચુંદડી ઓઢાડવા નો મનોરથ યોજાયો મહિસાગર નદી માં આધશકિત ની આરાઘના રૂપી નવરાત્રિ ના આઠમાં નોરતાના રોજ સવારે ૦૯:૦૦ કલાકે આથમનાપુરા મુજપુર શ્રી મહીસાગર માતાજી ના મંદિર આરા માથી નદીના પટમાં માતાજીને આશરે 1251 ફૂટ ની ચુંદડી ઓઢાડવાનું આયોજન …

Read More »

શિક્ષણ, સંસ્કાર અને વ્યવહાર નું ત્રીવેણી જ્ઞાન મેળવતી બી એ પી એસ ની બાળાઓ

ગોપાલ ચાવડા પાદરા   *શિક્ષણ, સંસ્કાર અને વ્યવહાર નું ત્રીવેણી જ્ઞાન મેળવતી બી એ પી એસ ની વડોદરા ની બાળાઓ* =========  બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી ની એક એવી બાલ બાલિકા પ્રવૃત્તિ. ઉંમર વર્ષ ૮ થી ૧૪ વચ્ચે ના બાલ બાલિકા ઓ કેવળ …

Read More »

કરછ કડવા પાટીદાર સમાજ ૪૫ વર્ષ થી પોતાની પરંપરાગત સૈલી માં ગરબાનું વિશિષ્ટ આયોજન

પાદરા ગોપાલ ચાવડા ______ પાદરામાં નવરાત્રી નો ગરબાનો પર્વ બરાબર જામ્યો છે, ઠેર ઠેર મોડા સુઘી ગરબાના રસિયાઓ ગરબે ઘૂમે છે _________ કરછ કડવા પાટીદાર સમાજ ૪૫ વર્ષ થી પોતાની પરંપરાગત સૈલી માં ગરબાનું વિશિષ્ટ આયોજન ______________ રોજ વિવિઘ વેશભૂષા સાથે ગરબામાં વિશેષ સંદેશ આપે છે, નવી પેઢીનાં યુવાનોમાં કઈક …

Read More »

પાદરાના અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સની ઉજવણી અંબાજી પરિવાર દ્વારા કરવામાં આવી ,ધારાસભ્યના હસ્તે વોટર ફાઉન્ટન્ટ નું ઉદઘાટન કરાયું

ગોપાલ ચાવડા પાદરા પાદરાના અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સની ઉજવણી અંબાજી પરિવાર દ્વારા કરવામાં આવી ,ધારાસભ્યના હસ્તે વોટર ફાઉન્ટન્ટ નું ઉદઘાટન કરાયું   નવરાત્રી પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ શક્તિ પીઠો પર ગટ સ્થાપન કરવામાં આવ્યું છે માં શક્તિની આરાધના નો પર્વ આસો …

Read More »