વડોદરા કલેકટર કચેરી ખાતે ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભોજ ગામના સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાય ની માંગણી સાથે સૂત્રોચાર પ્લે કાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીવિધર્મીઓ દ્વારા યેન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવી રજૂઆત કરી. વડોદરા કલેકટર કચેરી ખાતે વડોદરાના પાદરા તાલુકાના.ભોજ …
Read More »તેરા તુજકો અર્પણ પાદરા ઝંડાબજાર ના ગણપતિ મંદિર ની જગ્યા ની દુકાનમાં વષોથી ધંધો કરી રહેલ ભીખાભાઇ મહેતાના પુત્ર પુરુષચરણ મહેતા એ ગુરુવારના રોજ ભવ્ય નિર્માણ પામી રહેલ ગણપતિ મંદિરના જીર્ણોદ્ધાર્મ મા પોતાના કબજાની વર્ષો જૂની દુકાન મંદિરને અર્પણ કરી દીધી કઈ પણ લીધા વગર જેથી મંદિર ટ્રસ્ટ અને બ્રાહ્મણ પંચ ના સહુ કાર્યકર્તાઓની હાજરીમાં તેમનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતુ
ગોપાલ ચાવડા તેરા તુજકો અર્પણ પાદરા ઝંડાબજાર ના ગણપતિ મંદિર ની જગ્યા ની દુકાનમાં વષોથી ધંધો કરી રહેલ ભીખાભાઇ મહેતાના પુત્ર પુરુષચરણ મહેતા એ ગુરુવારના રોજ ભવ્ય નિર્માણ પામી રહેલ ગણપતિ મંદિરના જીર્ણોદ્ધાર્મ મા પોતાના કબજાની વર્ષો જૂની દુકાન મંદિરને અર્પણ કરી દીધી કઈ પણ લીધા વગર જેથી મંદિર ટ્રસ્ટ …
Read More »પાદરા શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 31 મો સમૂહ લગ્નસત્વ યોજવામા આવ્યો … પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા મંગળવાર નાં રોજ પાદરા ના મહાપ્રભુજી હોલ ખાતે 31 મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવ માં 12 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.મંગળવારે સવારે 12 કન્યા પક્ષ અને વરરાજા પક્ષ ના પરીવારજનો વિધિવત વાજતે ગાજતે હાજર રહયા હતાં
પાદરા શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 31 મો સમૂહ લગ્નસત્વ યોજવામા આવ્યો … પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા મંગળવાર નાં રોજ પાદરા ના મહાપ્રભુજી હોલ ખાતે 31 મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવ માં 12 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.મંગળવારે સવારે 12 કન્યા પક્ષ …
Read More »પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા પાદરા ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો હતો આ પ્રસંગે વડતાલના પરમ પૂજ્ય ધ. ધુ. ભાવી આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી અને દિવ્ય સત્સંગ યોજાયો હતો.
પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા પાદરા ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો હતો આ પ્રસંગે વડતાલના પરમ પૂજ્ય ધ. ધુ. ભાવી આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી અને દિવ્ય સત્સંગ યોજાયો હતો. ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા દર વર્ષે શાકોત્સવનું …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.. આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી નીકળશે તથા૧૪ડિસેમ્બરે ગામેઠા ગામે ૧૧ હિન્દુ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામા આવી છે
ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.. આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી …
Read More »સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી
પાદરા સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળ પાદરા થી ઊંઝા પગપાળા સંઘ સતત 25 વર્ષ થી માંઈ ભકતો જતા હોય …
Read More »પાદરા એસ. ટી. ડેપો ની સામે આવેલ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ. સાથે પાદરા નગર ના જલારામ બાપા ના મંદિરો તથા ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ભવ્ય કાર્યક્ર્મ ઉજવાયા
પાદરા એસ. ટી. ડેપો ની સામે આવેલ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ. સાથે પાદરા નગર ના જલારામ બાપા ના મંદિરો તથા ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ભવ્ય કાર્યક્ર્મ ઉજવાયા દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ.. સેવાના સમર્પિત એવા વીરપુર વાળા જલારામ બાપાની જન્મ …
Read More »પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું
પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું પાદરા માં આવેલ ગાયત્રી શકિત પીઠ મંદિર દ્વારા લાભ પાંચમ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે..ભવ્ય અન્નકૂટ યોજાયો હતો દર વર્ષે નવા …
Read More »પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા
પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા પાદરામાં લાભ પાંચમના શુભ દિવસેપાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા એનેક મંદિરોમાં પરંપરાગત અન્નકૂટ ના દર્શન મનોરથ ઉજવાયા હતા જેમાં …
Read More »પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કાછિયા પટેલ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું
પાદરા ગોપાલ ચાવડા ,પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કાછિયા પટેલ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું શનિવારના રોજ પાદરાના દિનેશ હોલ ખાતે આગ્રા કાચા પટેલ પ્રગતિ મંડળની સામાન્ય સભા સાંજે 5:00 યોજાઇ હતી જેમાં કાછિયા પટેલ દ્વારા સમાજના તેજસ્વી તારલા …
Read More »