Breaking News

ધાર્મિક

રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયોપાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે

પાદરા ગોપાલ ચાવડા રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયો === પાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય …

Read More »

પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ ________________ ૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ _________ પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશજી છે

ગોપાલ ચાવડા પાદરા પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ ________________ ૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ _________ પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશ જી છે આ મંદિર બ્રાહ્મણ પંચ ટ્રસ્ટ સંચાલન કરે છે સમગ્ર નગર ને આસ્થાનું કેન્દ્ર છે …

Read More »

પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _

  _ગોપાલ ચાવડા_ પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન, પાતાલિયા હનુમાન, __________ દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન _____________ કળિયુગના સાક્ષાત ભગવાન હનુમાનજી નો પ્રાગટય દિન ચૈત્રી પૂનમ હોય સમગ્ર દેશ ભરના હનુમાન મંદિર માં ધામ ધૂમ, અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે …

Read More »

______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________

ગોપાલ ચાવડા પાદરા ______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી   દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા ____________ અહિંસા પરમો ધર્મ ના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મ …

Read More »

વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

  ગોપાલ ચાવડા પાદરા વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતે થી શ્રી હનમુંત કુંજ પરમાર્થ આશ્રમ ના શ્રી …

Read More »

પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર. મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે

.   ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ …

Read More »

પાદરામાં સિનિયર સિટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા _____ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે

  ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સીટીઝન એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫ માં દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો _____ મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા   મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે _____ પાદરામાં ૧૬મી …

Read More »

પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે પોથીજીની યાત્રા પાદરા ચોકસી મહાજન મંડળ ના પ્રમુખ …

Read More »

વર્તમાન ના વર્ધમાન એક મહાન, દેશભક્ત અને હિન્દુરાષ્ટ્ર સંવેદનાના પ્રખર વક્તા એવા સંત શિરોમણી *આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ* ની સમતાપૂર્વક સંલેખના સમાધી પર *વિનયાંજલી સભા* યોજવામા આવી હતી..

વર્તમાન ના વર્ધમાન એક મહાન, દેશભક્ત અને હિન્દુરાષ્ટ્ર સંવેદનાના પ્રખર વક્તા એવા સંત શિરોમણી *આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ* ની સમતાપૂર્વક  સંલેખના સમાધી પર *વિનયાંજલી સભા* યોજવામા આવી હતી..     .   આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજે ગત્ તારીખ 18 મી ફેબ્રુઆરી ના રોજ છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થ ના ડુંગરગઢ ખાતે સમાધી …

Read More »

પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમ નો ફોટો તથા નિમંત્રણ પત્રિકા અભિયાન પ્રારંભ થયો ======== 1થી 15તારીખ સુધીમાં તાલુકાના 100ગામો અને નગરનાં 7વૉર્ડ માં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરનાં ફૉટા નિમંત્રણ પત્રિકા પહોંચશે ======= પાદરા નગરમાં ૮૦૦થી વધુ બહેનો ગલી ગલી માં જઈને અક્ષત અર્પણ કરી નિમંત્રણ આપી રહયાં છે નગર અને તાલુકા સહિત ૧૦૦૦ કાર્યકર્તાઓ નિમંત્રણ અભિયાનના રામ કાજમાં લાગ્યા છે

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમ નો ફોટો તથા નિમંત્રણ પત્રિકા  અભિયાન   પ્રારંભ થયો ======== 1થી 15તારીખ સુધીમાં તાલુકાના 100ગામો અને નગરનાં 7વૉર્ડ માં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરનાં ફૉટા નિમંત્રણ પત્રિકા પહોંચશે ======= પાદરા નગરમાં …

Read More »