Breaking News

ધાર્મિક

પાદરામાં શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મહિલા શકિત મહિલા સંમેલન યોજાયું ૪૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો દક્ષિણ ગુજરાત પ્રાંત નાં માતૃ શકિત સંયોજીકા જયશ્રી બેન દ્વારા રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નાં કાર્યક્રમોની વિગતે માર્ગદર્શન આવ્યુ

    પાદરા ગોપાલ ચાવડા પાદરામાં શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મહિલા શકિત મહિલા સંમેલન યોજાયું ૪૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો દક્ષિણ ગુજરાત પ્રાંત નાં માતૃ શકિત સંયોજીકા જયશ્રી બેન દ્વારા રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નાં કાર્યક્રમોની વિગતે માર્ગદર્શન આવ્યુ ____ અયોધ્યાજીમાં ભગવાન રામલલાના ભવ્ય મંદિર …

Read More »

બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા

ગોપાલ ચાવડા પાદરા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટયભૂમિ પાદરાના ચાણસદ ખાતે યોજાયેલ તબીબી આધ્યાત્મિક પરિષદ માં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા ખાતે …

Read More »

પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘ નો પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે

    પાદરા ગોપાલ ચાવડા પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘનું  પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું ૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા ૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે પાદરા …

Read More »

પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા

*ગોપાલ ચાવડા પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા     વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના તારીખ પ્રમાણે આજ રોજ ૭ ડીસેમ્બર ગુરૂ વારે ૧૦૨મા પ્રાગટ્ય દિવસે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના …

Read More »

વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો

ગોપાલ ચાવડા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો _____________ અયોધ્યાથી  કેન્દ્ર દ્વારા પ્રાંતને અને જિલ્લા કેન્દ્રોને અર્પણ કરાયા હતા જ્યાં રવિવારના રોજ પાદરા ગાયત્રી મંદિર ખાતે ૮ તાલૂકના કળશો નું …

Read More »

પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો

પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે મંગળવારે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અટલાદરા સ્વામિનારાયણ સંસ્થાના સંતોના હસ્તે કળશ પૂજન પ્રાણ પ્રતિષ્ઠા સહીત કુડ પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વહાણવટી સિકોતર પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર …

Read More »

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું અયોધ્યા માં ભગવાન રામ લલ્લા નાં ભવ્ય, દિવ્ય, વિરાટ મંદિરનાં નિર્માણનું કાર્ય વેગવંતું ચાલી રહ્યું છે આ ભવ્ય દિવ્ય નીજ મંદિરમાં …

Read More »

પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ

પાદરા ગોપાલ ચાવડા   પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ ______& પાદરાના ગોવિંદ પૂરા, કંટ્યારા , લકુલેશ સોસાયટી, કૂરાલ , મોભા, સહિત ગામો અને વિસ્તારમાં જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ____________ પાદરાના ગોવિંદ પૂરા, ખત્રી મહારાજ મંદિર, જલારામ બાપાના મંદિરમાં …

Read More »

પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં ________ વૈષ્ણવો, હરિ ભકતો હજારોની સંખ્યામા દર્શન માટે ઉમટ્યા હતા _____ પાદરામાં દિવાળી નૂતન વર્ષ બાદ લાભ પાંચમે મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમાં વૈષ્ણવ બેઠક નવાપુરા ખાતે …

Read More »

પાદરામાં લાભ પાંચમે ગાયત્રી મંદિર સહિત મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં _______ ગાયત્રી પરિવાર દ્વાર અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર રંગોળી પ્રદર્શન યોજાયું ___________ ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પણ અન્નકૂટ ના દર્શન યોજાયાં હતાં

ગોપાલ ચાવડા પાદરા ________ પાદરામાં લાભ પાંચમે ગાયત્રી મંદિર સહિત મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં _______ ગાયત્રી પરિવાર દ્વાર અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર રંગોળી પ્રદર્શન યોજાયું ___________ ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પણ અન્નકૂટ ના દર્શન યોજાયાં હતાં ____ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા …

Read More »