Breaking News

ધાર્મિક

અષાઢી બીજની રથયાત્રા દરમિયાન નગરમાં લાગેલી ભગવા દવજ પીઆઇ કાબલિયાએ ઉતરાવી

સાવલી, જગદીશ પ્રજાપતિ ___________ સાવલીમાં પીઆઇ કાબલિયાનું ઔરંઝેબી કૃત્ય _________ અષાઢી બીજની રથયાત્રા દરમિયાન નગરમાં લાગેલી ભગવા દવજ પીઆઇ યે ઉતરાવી _______________ કોના ઇશારે? કોના કહેવાથી , પીઆઇ ને ભગવી ધવજા નડે છે _______________& પીઆઇ કાબલિયા ને કયો રંગ પસંદ છે _____________ લોકોમાં ભારે આક્રોશ હિંદુઓનાં ટોળા વિરોધ મા ઉમટ્યા …

Read More »

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદીર અને ચાણસદ નારાયણ સરોવર ખાતે યોગ નાં કાર્યક્રમો યોજાયા

ગોપાલ ચાવડા પાદરા     આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદીર અને ચાણસદ નારાયણ સરોવર ખાતે યોગ નાં કાર્યક્રમો યોજાયા ર તીય સનાતન ધર્મ એ સમગ્ર વિશ્વને અનેકવિધ પ્રદાનો સહસ્ત્રાબદીઓ પહેલા કરેલા છે તે પૈકીનો એક એવું મહર્ષિ પતંજલિએ સમગ્ર માનવ જાત ને તન અને મનની સ્વાસ્થ્યની જાળવણી …

Read More »

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ

        ગોપાલ ચાવડા, ઓરિશા, ઝાહારશુગુડ વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ ______________ ભારત નાં તમામ પ્રાંતોના સેવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા _____________ તમામ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરી આવકારવામાં આવ્યા ___________ વિશ્વ હિન્દુ પરિષદ ની સેવા વિભાગની કેન્દ્રીય બેઠક ઓરિસા નાં …

Read More »

વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાદરા ગોપાલ ચાવડા વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ____________& રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે _______________& લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો _______________ પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર …

Read More »

પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો

પાદરા ગોપાલ ચાવડા પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો ============ ૫ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, પૂજા, પ્રાણ પ્રતિષ્ઠા , કાર્યક્રમો યોજાયા _____________ ગાયત્રી માતા , સાવિત્રી માટે, કુંડલીની માતા, ની મૂર્તિઓ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી ________________ કાત્યાયની માતા , શનિદેવ ની મૂર્તિઓની સ્થાપના …

Read More »

બે દિવસ પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપાના માર્ગદર્શનમાં વિધી વિધાન પૂર્વક યજ્ઞ સાથે જલાધિવાશ અને હોમાત્મક યજ્ઞ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરાના નૂતન ગાયત્રી મંદિર માં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ નો પ્રારંભ ________________ બે દિવસ પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપાના માર્ગદર્શનમાં વિધી વિધાન પૂર્વક યજ્ઞ સાથે જલાધિવાશ અને હોમાત્મક યજ્ઞ યોજાયો _______________& વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બે યજ્ઞ વિધી યોજાઈ રહી છે _________________ પાદરામાં ગાયત્રી શકિત પીઠ …

Read More »

પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

Read More »

પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

પાદરા ગોપાલ ચાવડા પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.   પાદરા લતીપુરા રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવમાં ભગવાનના બિરાજમાન છે. સતત બીજા વર્ષે શનિજન્મોત્સવની ઉજવણી નિમિત્તે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં …

Read More »

પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી

ગોપાલ ચાવડા, પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી કરોડો લોકો ના દિલ અને દિમાગ માં જેમણે આદર સહ સ્થાન ધરાવયુ છે, લાખો લોકો ના ધરે પધરામણીઓ કરી ને શાતા સહ સાંત્વના પાઠવી છે, હજારથી વધુ મંદિરો અને સંતો ની …

Read More »

પાદરાના ડબકા ગામે મહિસાગર નદી લોકમાતા ને 351મીટર ચૂંદડી મનોરથ અર્પણ કરાઈ

ગોપાલ ચાવડા પાદરા ______ પાદરાના ડબકા ગામે મહિસાગર નદી લોકમાતા ને 351મીટર ચૂંદડી મનોરથ અર્પણ કરાઈ ============= પાદરા તાલુકા માંથી પશાર થતી લોકમાતા મહિસાગર નદીને સમગ્ર ગામ અને આગેવાનોની હાજરીમાં ચૂંદડી અર્પણ કરાઈ __________________ પાદરાના ડબકા ગામેથી પસાર થતી લોકમાતા મહિસાગર નદીના માતા તરીકે સમગ્ર ગુજરાત માં માતા તરીકે પૂજાય …

Read More »