ગોપાલ ચાવડા પાદરા પાદરામાં લવ જેહાદ નો બનેલો બનાવ, હિંદૂ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો _________________ પોલીસ ને ૬ દીવસ થી ફરિયાદ કરેલ છે , કોઈ પરિણામ નહિ મળતા હિંદૂ સમાજ માં આક્રોશ __________________ હિંદુ સમાજે ભાઈઓ બહેનો દ્વારા રેલી કાઢી મામલતદારને , પોલીસ ને આવેદન આપી પીડિત પરીવાર ને …
Read More »પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજની, ૧૨૫ મી જન્મ જયંતી પ્રસંગે ૬ દીવસ ની પારાયન સંપન થઈ
પાદરા ગોપાળ ચાવડા ____________ પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજની, ૧૨૫ મી જન્મ જયંતી પ્રસંગે ૬ દીવસ ની પારાયન સંપન થઈ ______________૧૨૫ થી વધું શ્રધ્ધાળુઓ શ્રી ગુરૂ લીલામૃત નુ સમૂહ માં પરાયણ અનેક વિદ્વાનોના માર્ગદર્શન માં કરવામાં આવ્યું હતું પાદરામાં નાંદેરાશેરી ખાતે આવેલ શ્રી રંગ પાવડિયો મંદિર ખાતે શ્રી રંગ અવધૂત …
Read More »પાદરા શાસ્ત્રી પોળ થી થી સતત ૨૪ માં વર્ષે પાવાગઢ પગપાળા સંઘ નુ પ્રસ્થાન
ગોપાલ ચાવડા પાદરા ___________________ પાદરા શાસ્ત્રી પોળ થી થી સતત ૨૪ માં વર્ષે પાવાગઢ પગપાળા સંઘ નુ પ્રસ્થાન ______________ ૨૦૦ શ્રધ્ધાળુઓ શાસ્ત્રી પોળ થી રથ લઈને શોભા યાત્રા દવારા નગર નાં મુખ્ય માર્ગો ઉપર ધામધૂમ થી વાજતે ગાજતે નીકળ્યા ____________ પાદરા નાં શાસ્ત્રી પોળ યુવક મંડળ દ્રારા સતત ૨૪માં વર્ષે …
Read More »જૈનોના પવિત્ર તીર્થ ઝારખંડ નાં સમેટ શિખરજી ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈનોના તમામ પંથોમાં ભારે રોષ ફેલાયો
પાદરા ગોપાલ ચાવડા ===== જૈનોના પવિત્ર તીર્થ ઝારખંડ નાં સમેટ શિખરજી ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈનોના તમામ પંથોમાં ભારે રોષ ફેલાયો ============ 21 ડિસેમ્બર સમગ્ર દેશ નાં જૈનો ઍક દીવસ બંધ પાળીને સરકાર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ===== પાદરાના બંને પંથો દિગંબર અને શ્વેતાંબર જૈન …
Read More »પાદરા માં શ્રીરંગ અવધૂત મહારાજ ની 125 મી જન્મ જયંતી નિમિત્તે પરાયણ સહિત અનેક કાર્યક્રમો 6 દીવસ અંતર્ગત યોજાશે જેનો પોથી યાત્રા સાથે પ્રારંભ થયો છે
પાદરા ગોપાલ ચાવડા ======== પાદરા માં શ્રી રંગ પરીવાર દવારા શ્રી રંગ અવધૂત મહારાજ ની 125 મી જન્મ જયંતી નિમિત્તે 6 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન =============== રવિવારે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નાંદેરાશેરીથી નીકળી પધરાઈ કા પટેલ વાડી પહોંચી હતી અને ત્યાં દીપ પ્રાગટ્ય બાદ શ્રીગુરૂલિલામૃત પારાયણ નો પ્રારંભ થયો હતો …
Read More »પાદરા રાણા સમાજ ના કુળદેવી ચોટીલા ચામુંડા માતાજી ના મંદિરે પગપાળાસંઘ નુ પ્રસ્થાન
પાદરા ગોપાલ ચાવડા _____ રાણા સમાજની કુળદેવી ચામુંડા માતા ચોટીલા પાદરા થી પગપાળા સંઘ જવા પ્રસ્થાન _____________& સતત ૯, માં વર્ષે સંઘ જઈ રહયો છે , 80શ્રદ્ધાળુઓ ચાલુ. વર્ષે પગપાળા નીકળ્યા ____________ પાદરા નગર માં નીકળેલી વિશાળ વાજત ગાજતે શોભા યાત્રા _______________ પાદરા થી ચોટીલા પગપાળા રાણા સમાજ ની કુળદેવી …
Read More »ચાણસદ પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મસ્થાન ખાતે ભવ્ય ૧૦૧માં જન્મદિવસ ની ઉજવણી કરવામા આવી, નારાયણન સરોવર નું લોકાર્પણ કરવામા આવ્યું
૭ ડિસેમ્બર ,પ પૂ ગુરુ હરી પ્રમુખ સ્વામિ મહારાજ નાં 101જન્મદિવસ ની ચાણસદ માં ભવ્ય ઉજવણી કરાઇ ________________ , પૂ વિવેક સાગર મહારાજ,પૂ બ્રમવિહારી સ્વામિ એ વિષેશ હાજરી આપી, માર્ગદર્શન, આશીર્વાદ આપ્યા ______________ હજારો ભકતો હાજર રહીને સંતો ની વાણી ગ્રહણ કરી _____________ નારાયણ સરોવર, અને દિવ્ય નું ઉદઘાટન કરાયું …
Read More »ડભોઇ માં આત્મીયધામ બાકરોલના પૂ પ્રબોધજીવન સ્વામીની સભા યોજાઇ
જીલ્લો : વડોદરા તાલુકો : ડભોઇ પત્રકાર : શૈલેષ માછી ડભોઇ ડભોઇ તાલુકાના પિસઇ ગામે આત્મીય ધામ બાકરોલ ના પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ની સત્સંગ સભા યોજાઈ હતી. આજરોજ ડભોઇ તાલુકાના પીસાઈ ગામે ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અને પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ના પ્રત્યક્ષ …
Read More »પાદરા સંતરામ મંદિર ખાતે અન્નકૂટ મનોરથ દર્શન યોજાયા
ગોપાલ ચાવડા પાદરામાં શ્રી સંતરામ મંદિર માં અન્નકૂટ ના દર્શન મનોરથ યોજાયા ============== દેવ દિવાળીએ ગ્રહણ હોવાથી તેરસ ના અન્નકૂટ મનોરથ કરવામાં આવ્યા ============= પાદરામાં શ્રી સંતરામ મંદિરમાં પ્રતિ વર્ષ ની માફક અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા હતા સમગ્ર કાર્યક્રમ મહંત પૂ મોહનદાસ મહારાજ અને ભક્ત મંડળ દ્વારા આયોજન …
Read More »પાદરામાં બંગાળી હિંદુ સમાજ દ્વાર દિવાળી પર્વ માં કાલિકા પૂજન ઉત્સવ ૨૨માં વર્ષ માં પ્રવેશ
પાદરા માં હિંદુ બંગાળી સમાજ દવારા કાલીપૂજા ઉત્સવ યોજાયો ,_____________ પાદરા માં 22 વર્ષ થી સ્વામિ વિવેકાનંદ સ્મૃતિ સંઘ નાં નામ થી કાર્યક્રમનુ આયોજન _______________ ચોકસી મહાજન મંડલ નાં અગ્રગણ્ય અને સામાજિક આગેવાનો હાજર રહયા ________________ પાદરામાં બંગાળી હિંદુ સમાજ દ્વાર ૨૨વર્ષ થી પરંપરાગત રીતે માં કાલી પુજા શ્રધ્ધા ભક્તિ …
Read More »